23 August 2015

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour અમદાવાદમાં ઓબીસી સમાજના ધરણા ઓબીસીમાં સમાવેશ જાતિઓ દ્વારા ઠાકોર ક્ષત્રિય સમાજની આગેવાની હેઠળ આજે અનામત બચાવોના નારા સાથે આરટીઓ સર્કલ ખાતે ધરણાનું આયોજન થયું છે. એક તરફ પાટીદાર સમાજ દ્વારા ઓબીસીના 27 ટકાના ક્વોટામાં સમાવેશની માંગ સાથેનું આંદોલન ઉગ્ર બની ચુક્યું છે ત્યારે બીજી તરફ પાટીદારોની અનામતની માંગનો વિરોધ છે.

No comments:

Post a Comment