13 January 2010

જૂનાગઢમાં ગૌમાંસ રાંધીને જમાડી દીધા ?

જૂનાગઢ શહેરમાં સુખનાથ ચોક પાસે એક જ્ઞાતિની વાડીમાં ગૌમાંસ રંધાયાની આશંકા દર્શાવતો એક ફોન મળ્યા બાદ પોલીસે તપાસ કરી હતી. જોકે, ઘટનાસ્થળે જમણવાર પૂરો થઇ ગયો હોઇ પોલીસે વધેલી મટન બિરયાનીમાં ગૌમાંસનો ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ માટે એફ.એસ.એલ. ને જાણ કરતાં માંસના નમૂના એકત્ર કરી લેબોરેટરીમાં મોકલાયા હતા.

No comments:

Post a Comment